•  

    ૧: ૧૭ - “આજની આપણી દશા”

    સાયન્સે આપણને ઘણી સુખ સગવડ આપી પણ મૂળ વસ્તુ આપણી આગળથી છીનવી લીધી.

    શું છીનવાઈ ગયું જાણો છો? 

  •  

    ૧: ૧૮ - “આજ અને કાલ”

    આજના જીવનની આપાધાપીમાં, માણસની જિંદગી જાણે પલકારામાં પૂરી થઈ જતી હોય એમ લાગે છે. બાળપણ ન વીત્યું ત્યાં જુવાની આવીને ઊભી રહી. જુવાની વીતી નહીં ત્યાં ઘડપણ આવી ગયું.

  •  

    ૧: ૧૯ - સ્તવન (રાગ : ચલ ઉડ જા રે પંખી)

    ચલ ઉડ જા રે આતમ કિ અબ યહ દેહ હુઆ પુરાના ચલ 

    ઊડ જા રે આતમ કિ અબ યહ દેહ હુઆ પુરાના (1)

  •  

    ૧: ૨૦ - કંઈક ખૂટે છે…

    માણસના જીવનમાં બચપણ અને યુવાની તો હવાની લહેરની જેમ પાસ થઈ જાય છે. જ્યારે બચપણ વિત્યું અને ક્યારે જવાની હાથતાળી આપી ચાલી ગઈ એની ખબર પડતી નથી. પણ જયારે જવાની ઢળવા લાગે છે

  •  

    ૧: ૨૧ - સુવિચાર

    એક સંત આગળ જઈને એક યુવાને પૂછ્યું, ગુરુદેવ જયારે

    Allopathy 

    Homeopathy

    કે Naturopathy

    કામ ન આવે ત્યારે કઈ દવા કામ આવે? ગુરુદેવે જવાબ આપ્યો કે Sympathy દવાનું કામ આપે.

  •  

    ૧: ૨૨ - “મોક્ષ કેમ મળતો નથી?”

    બુદ્ધના શિષ્ય બુદ્ધને પૂછ્યું કે ગુરુદેવ તમે દરરોજ ઉપદેશમાં કહો છો કે માણસ ધારે તો મોક્ષમાં જઈ શકે છે, પણ હાલમાં કોઈ કેમ મોક્ષમાં જતું નથી.

  •  

    ૧: ૨૩ - સુવિચાર

    • દુનિયામાં બે વસ્તુ ઈશ્વર રાજા હોય કે રંક બંનેને સરખી આપે છે. એ છે જન્મ વખતે બાળકનું વજન અને મૃત્યુ વખતે તે જ વ્યક્તિની રાખનું વજન. બંને સરખા હોય છે. જન્મતી વખતે જે વજન કુદરત આપણને આપે છે એટલું જ વજન મૃત્યુ વખતે આપણી પાસેથી લઈ લે છે. 
  •  

    ૧: ૨૪ - “પ્રભુ પ્રત્યેનો પ્રેમ”

    ઘણાં વર્ષો પૂર્વેની એક વાત છે. એક વખત હું “ઓશો”ની એક બુક વાંચતો હતો. બુકમાં એક સરસ વાત લખેલ. આ વાત વાંચતા મને વિચાર આવ્યો કે આવી નાની વાતોથી “ઓશો” દૃષ્ટાંત દ્વારા સાંભળનારના હૃદય ઉપર રાજ કરતા ખરેખર ઘણી બધી ઓશોની વાતો આજે જે વક્તાઓ પોતાના વ્યાખ્યાન કે પ્રવચનમાં બોલે છે એની બોલબાલા થઈ જાય છે. ભલે એ વક્તાઓ “ઓશો”નું નામ લેતાં છોછ અનુભવતા હોય પણ આખરે શ્રોતાઓ જાણી તો જાય છે કે આ આખી વાત ઓશોની જ છે. તો હવે એ વાતને મારી રીતે તમારી પાસે રજૂ કરું છું.

  •  

    ૧: ૨૫ - સુવિચાર

    • તૂફાન સે હમ ડરતે નહીં 

    ક્યોંકિ ઝૂકના હમને સીખ લિયા હૈ. 

  •  

    ૧: ૨૬ - શ્રદ્ધા (શાયરી)

    નથી મારી શ્રદ્ધા મૃગજળ જેવી

    કે વાદળનું અંધારું મીટાવી શકે

  •  

    ૧: ૨૭ - “દુનિયામાં મુલાયમમાં મુલાયમ શું?”

    એક વખત એક ગુરુ આગળ છ વિદ્યાર્થી ધર્મનો અભ્યાસ કરવા આવ્યા. અભ્યાસ પૂરો થતાં છ એ વિદ્યાર્થી ગુરુને વંદન કરી ગુરુ આગળ પોતપોતાના ગામ જવા રજા લેવા આવ્યા.

  •  

    ૧: ૨૮ - “ભગવાન મહાવીર – મોક્ષ”

    ઉપરના આ ત્રણ શબ્દો એવા છે કે કોઈને પણ પૂછો કે ભગવાન બનવું છે. તરત “હા” પાડશે. મહાવીર બનવું છે. મોક્ષમાં જવું છે. બધા જ હા પાડશે. પણ આ શબ્દના અક્ષરનો ભેદ જાણશો તો આપણને એમ લાગશે કે એક પણ અક્ષર જેવું આપણું જીવન નથી પણ “ભગવાન મહાવીર” બનવું છે.

  •  

    ૧: ૨૯ - સુવિચાર

    • શાસ્ત્રોની લંબાઈ પહોળાઈ બતાવે તે ગણિતજ્ઞ.
      શાસ્ત્રોની વાતો બતાવે તે પંડિત,
      શાસ્ત્રોની ઉંડાઈ બતાવે તે સાધુ.
      શાસ્ત્રોની ખૂબી બતાવે તે સંત.
  •  

    ૧: ૩૦ - સ્તવન “આનંદ ભયો આનંદ ભયો”

    આનંદ ભયો આનંદ ભયો

    પ્રભુ તારા ગુણ ગાઈ આનંદ ભયો...આનંદ.

  •  

    ૧: ૩૧ - સુવિચાર

    • બુદ્ધ વો હૈ જો શુદ્ધ હૈ
      શુદ્ધ વો હૈ જો સરલ હૈ
      સરલ વો હૈ જો નિર્મલ હૈ
      નિર્મલ વો હૈ જો સંત હૈ
      સંત વો હૈ જો વસંત હૈ
  •  

    ૧: ૩૨ - “સંન્યાસ”

    એક સંતને એક યુવાને પૂછ્યું

    ગુરુદેવ સંન્યાસ એટલે શું?

  •  

    ૧: ૩૩ - “તે મારું કુળ ઉજાળ્યું” સત્ય ઘટના

    ગુજરાતમાં ખાંભા ગામની આ સત્ય ઘટના છે. ખાંભા ગામની એક આયર કન્યા. નામ હતું કાશી. કાશી લગ્ન કરી બાપુના ગામમાં જાય છે. જયાં લગ્ન કરીને જાય છે એ ઘર બહુ સાધારણ હતું.

  •  

    ૧: ૩૪ - પંડિતાઈ ડુબાડે સરલતા તારે.

    એક વખત એક પંડિતને ગંગાપાર કરવી હતી. એટલે એક હોડીવાળાને બોલાવીને ગંગાપાર કરવા માટે વિનંતી કરી. હોડીવાળો તૈયાર થયો. એટલે પંડિત હોડીમાં બેસી સામે પાર જવા નીકળ્યા.

  •  

    ૧: ૩૫ - સુવિચાર

    • આકર નાના જાકર નહાના

    બીચમે દો ઘડીકા નાટક દેખ કર જાના.

  •  

    ૧: ૩૬ - સુવિચાર

    • મા-બાપ કી આંખમેં આંસુ
      બેટી ઘર છોડતી હૈ તબ આતા હૈ.


આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC