એક વખત એક યુવક બનારસ ભણવા ગયો હતો. ત્યાંના એક બહુ જ વિદ્વાન પંડિત આગળ અભ્યાસ કરી પોતાને ગામ ચાલ્યો ગયો.આસ્તે આસ્તે આ યુવાનનું નામ બહુ પ્રચલિત થઈ ગયું.
૧. કાન-શ્રવણ ઇન્દ્રિય :
હરણને સંગીતનું આકર્ષણ હોય છે. એટલે શિકારી સંગીતથી હરણને આકર્ષિત કરે છે અને અંતે શિકારીની જાળમાં હરણ ફસાઈ જાય છે.