•  

    ૨ : ૩૭ - મિત્રોને સપ્રેમ ભેટ

    હવે લાગે છે સમયનાં વાણાં વીતી ગયાં બહુ યારો
    તમારી યાદોની છાપ દિલમાં મૂકી ગયા હજારો
    આંખમાં હર્ષનાં આંસુ તો સૂકાઇ ગયાં

  •  

    ૨: ૩૮ - સુવિચાર

    પલકે ઝૂકે ઔર નમન હો જાયે
    મસ્તક ઝૂકે ઔર વંદન હો જાયે
    ઐસી નજર કહાસે લાઉં ગુરુ
    આપકો યાદ કરું ઔર આપકા દર્શન હો જાએ
    ‘‘સેવા અને સાદગીની વાતો કરનારને સહુ કોઇ જાણે છે
    કોઇ ના દેખે તેમ ભિખારીને રોટલો કોણ આપે છે.’’

  •  

    ૨ : ૩૯ - ત્રણ મિત્રો

    જ્ઞાન, ધન અને વિશ્વાસ નામના ત્રણ ખાસ મિત્રો
    હતા. દરરોજ સાથે હરતા-ફરતા, એકબીજાના દુઃખમાં
    ભાગ પડાવતા. આમ કરતાંકરતાં એક દિવસ એવો આવ્યો
    કે ત્રણે જણાને જુદા પડવાનો સમય આવ્યો.

  •  

    ૨ : ૪૦ - સુવિચાર

    ‘‘માનવી બેઠોબેઠો જન્મનાં વર્ષો ગણે છે
    ને મૃત્યુ બેઠાબેઠા કફનના તાંતણા જોડે છે.’’
    ‘‘જિંદગી પાણીના પરપોટા જેવી છે, ન જાણે ક્યારે ફૂટી જાય.
    કોણ જાણે આ જીવનનો તાર ક્યારે તૂટી જાય.’’
    ‘‘આ તો છે સુગંધ ગુલઝારની,
    નથી ખુશ્બૂ કોઇ એક ફૂલની.’’

  •  

    ૨ : ૪૧ - મા મોટી કે ભગવાન

    માતાના મૃત્યુની વેદનામાં ડૂબેલ એક યુવક મંદિરે જઇ
    ચડ્યો...
    ભગવાનને પૂછે છે કે, ભગવાન! મારે કોનો આભાર
    માનવો, તારો કે મારી ‘‘મા’’નો?

  •  

    ૨ : ૪૨ - સુવિચાર

    કરજ લઇને સવારે ઊઠવા કરતાં
    ભૂખ્યા રહીને રાત્રે સૂવું વધારે સારું
    કહ્યા વગર કામ કરે તે ઉત્તમ પુત્ર
    કહ્યા પછી કરે તે મધ્યમ પુત્ર
    કહ્યા પછી ન કરે તે અધમ પુત્ર
    વ્યક્તિની ઓળખ કરવા માટે એને
    અમાપ સત્તા અને સંપત્તિ આપો
    પછી એના પરિણામમાં કેટલાં પશુઓ
    બહાર આવે છે એ જુઓ અને પછી
    ઓળખો ત્યારે સાચી ઓળખ મળી જાય છે
    ગરીબ મુઠ્ઠીભર માંગે, વિલાસી ખોબાભર માંગે અને
    લોભી બધું જ માંગે.

  •  

    ૨ : ૪૩ - દાનવીર કર્ણ

    એક વખત અર્જુન અને કૃષ્ણ હળવા મૂડમાં વાતો
    કરતા હતા, ત્યારે અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું કે,
    ભગવાન! મારા મોટા ભાઇ યુધ્ધિષ્ઠિર પણ રોજ સુવર્ણમુદ્રાનું
    દાન કરે છે પણ આપ કોઇ દિવસ એમના વખાણ કરતા
    નથી એનું કારણ શું? મોટા ભાઇ માટે એક પણ સારો
    શબ્દ કહેતા નથી અને ફક્ત દાનેશ્વરી કર્ણની વાતો કરતા
    રહો છો.

  •  

    ૨ : ૪૪ - સુવિચાર

    શબરી જેવો પ્રભુરામ પર પ્રેમ
    નરસૈયાનો ભજનપ્રેમ
    જસોદાનો પુત્રપ્રેમ
    લયલા મજનુનો યૌવનપ્રેમ

  •  

    ૨ : ૪૫ -દૂધના સંસ્કાર

    મહારાજા વિશ્વામિત્રનું એક મોટું રાજ્ય હતું. રાજ્ય
    ચારેબાજુ ફેલાયેલ હતું. રાજ્યની આજુબાજુમાં નાનાંનાનાં
    રાજ્યો હતાં અને ત્યાં નાનાનાના રાજકર્તાઓ રાજ કરતા
    હતા, પણ વિશ્વામિત્ર બધા સાથે મૈત્રી રાખતા. કોઇ પણ
    રાજાને તકલીફ થાય તો મદદ કરતા.

  •  

    ૨ : ૪૬ -લોભને થોભ નહીં

    રાજકુમારી ‘‘મોહિની’’એ ઉપાસના કરી અને એક દેવ
    તેના પર ખુશ થયા. દેવે મોહિનીને કહ્યું, તું કઇ પણ
    માગ, હું આપવા તૈયાર છું.

  •  

    ૨ : ૪૭ - સુવિચાર

    ‘‘સમાજનું દુર્જનોએ જેટલું અહિત નથી ર્ક્યું,
    એના કરતાં સજ્જનોએ વધારે અહિત ર્ક્યું છે,
    આનુ કારણ દુર્જનની સક્રિયતા અને
    સજ્જનોની નિષ્ક્રિયતા.’’

  •  

    ૨: ૪૮ - પુરુષાર્થ અને પ્રારબ્ધ

    દિવાળીના પર્વમાં આપણે શું કરીએ છીએ? એક
    માટીના કોડિયામાં તેલ પૂરી તેમાં એક રૂની વાટ મૂકી
    જ્યોત જલાવી આંગણમાં મૂકીએ છીએ.

  •  

    ૨ : ૪૯ - આગમ

    આગમ વાંચવા સહેલા છે
    આગમ પ્રમાણે ચાલવું મુશ્કેલ છે
    મહાવીર મહાવીર બોલવું સહેલું છે
    મહાવીર બનવું મુશ્કેલ છે.

  •  

    ૨ : ૫૦ - મેરવણ

    તીર્થંકરના અમૃત વચન એટલે આગમવાણી. આ વચનો
    શ્રાવક માટે મેરવણનું કામ કરે છે. મોક્ષમાર્ગ માટે આ
    મેરવણની બહુ જરૂર છે.

  •  

    ૨ : ૫૧ - અહંકાર ઘરના પાછલે દરવાજેથી આવે છે

    સામાન્ય માનવી હોય, સંસારી હોય કે સાધુ હોય, તેના
    જીવનમાં અહંકાર ક્યારે આવી જાય એ ખબર પડતી નથી,
    કારણકે અહંકાર ‘‘ઘરના પાછલે દરવાજેથી આવે છે.’’

  •  

    ૨ : ૫૨ - શાયરી

    ન હમ સંતોકી મહેફિલ મેં આતે
    ન રંગ લગતા શ્વેત ચાદર પર
    આખિર વોહી હોના, આખરી મંજિલ પર
    કફન બન કર હમારી શોભતી સ્મશાન યાત્રા પર

  •  

    ૨ : ૫૩ - સુવિચાર

    આપણા ભાગ્યમાં કોઇ ભાગ પડાવી શકતું નથી
    અને જે ભાગ્યમાં નથી એ બીજા આપી શકતા નથી.

  •  

    ૨ : ૫૪ - કોણ ક્યારે બોધ આપી જાય

    એક વખત એક ફકીર એક ગામથી બીજે ગામ જતો
    હતો. કોઇ કારણસર એ રસ્તો ભૂલી ગયો અને એક
    નદીના કિનારે પહોંચી ગયો.

  •  

    ૨ : ૫૫ - દાતણવાળી

    ઘણાં વર્ષા પહેલાંની આ વાત છે, જ્યારે હું જામનગરની
    બોર્ડિંગમાં ભણતો હતો. બોર્ડિંગમાં દરેક છોકરાઓને અલગ-
    અલગ કામ આપવામાં આવે. કોઇને શાકભાજી લેવા
    જવાનો વારો આવે, કોઇને સાફસફાઇ કરવાનો તો કોઇને
    પીરસવાનો, કોઇને રૅશનિંગ લેવા જવાનો, તો કોઇને
    દાતણ લેવા જવાનો વારો આવે.

  •  

    ૨ : ૫૬ - સંસાર કોને કહેવો?

    સંસાર એટલે શું? ઘણી વાર આપણને આવો વિચાર
    આવે. દરેક પોતપોતાના હિસાબે પોતાની સૂઝબૂઝના
    આધારે સમજાવે, પણ ખરેખર આપણે જોઇએ તો લાગે
    કે સત્તા, સંપત્તિ અને સન્માનના કુંડાળામાં જેનો પગ પડે
    છે એ કુંડાળામાંથી બહાર નીકળી શકતું નથી.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC