૨ : ૫૭ - સુવિચાર

‘‘અગર આપકે પાસ ભીતર સિર્ફ નફરત ઔર કિસીકે
પ્રતી વૈર હૈ, તો આપકા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારે જાને
સિર્ફ એક ટેહેલના હૈ.’’
‘‘લોગ કહતે હૈ જીવન વ્યર્થ હૈ, યહ નહીં કહતે કી હમારે
જીને કા ઢંગ વ્યર્થ હૈ, ઔર હમારે કથાકથિત સાધુ-સંત
મહાત્માભી હમેં યહી સમજાતે હૈ જીવન વ્યર્થ હૈ.’’
‘‘કોકની ખામી શોધવાવાળા માખી જેવા છે, જે આખુ
સુંદર શરીર છોડીને ઘો ઉપર બેસતા હોય છે.’’