premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧ : ૦૯ - સુવિચાર
Mar
24
2022
972
ગુલઝાર ભાગ - ૧
૧ : ૦૯ - સુવિચાર
મનુષ્યનું જન્મ વખતે જેટલું વજન હોય છે, તેટલું જ વજન તેના મૃત્યુ વખતે તેની રાખનું હોય છે. કુદરત આગળ હિસાબ બધો સરખો જ હોય છે. જે કુદરત જન્મ વખતે આપે છે મૃત્યુ વખતે પાછો લઈ લે છે. હિસાબ કિતાબ સરખો કરી લે છે.
ઉછીના જ્ઞાન કરતાં પોતાનું અજ્ઞાન વધારે સારું.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC